શું કામ આપણને વેક્સીન પર શંકા થાય છે ? ભારતમાં બનેલી જે વેક્સીન આપણે અન્ય દેશોમાં મોકલી રહ્યા છીએ, એ જ વેક્સીનની સેફ્ટી કે જરૂરીયાત વિશે આપણા મનમાં ડાઉટ કેમ છે ?
કોરોના હજુ નાબુદ નથી થયો. ફક્ત તેના કેસીસ ઘટી રહ્યા છે. આજ નહીં તો છ મહિના કે એક વર્ષ પછી જો આ બીમારી ફરીથી માથું ઉંચકશે તો ત્યારે ફરી એકવાર આપણે નિશસ્ત્ર હોઈશું. સારવારનો વિરોધ એ જ કરે છે, જેને રોગની ગંભીરતા નથી સમજાતી.
રોગ પ્રતિકારકતા માટેની કોરોના રસી વિશે સાચું માર્ગદર્શન મળ્યું. રસી માટે લોક જાગૃતિ અને સાચો દ્રષ્ટિકોણ સરાહનીય. Thank you for Authorized infirmation. 🙏🏻
LikeLiked by 1 person